મોરબીમાં આવતીકાલે પરશુરામ પોટરી ખાતે ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ૧૦ જેટલા નવ દંપતીનો પ્રભુતામાં પગલા માંડશે.
મોરબીમાં આવતીકાલે ચુંવાળીયા ઠાકોર સમાજના સમૂહ લગ્નનું આયોજન પરશુરામ પોટરી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે.જેમાં ૧૦ જેટલા નવદંપતી પ્રભુતામાં પગલા માંડશે તેમજ આ સમૂહ લગ્નમાં દુર-દુરથી સંતો-મહંતો પણ ઉપસ્થિત રહેશે.આ સમૂહ લગ્નમાં પધારવા માટે હળવદ-ધ્રાંગઘ્રાના ધારાસભ્ય પરષોતમભાઈ સાબરીયા, પ્રમુખ ગોપાલભાઈ વિનુભાઈ સીતાપરા અને ઉપપ્રમુખ દીપકભાઈ કરમશીભાઈ સારલાએ નિમંત્રણ પાઠવ્યું છે.