મોરબી તાલુકામાં આજે કોરોનાનો માત્ર ૦૧ કેસ, વધુ ૦૨ દર્દી સ્વસ્થ

મોરબી તાલુકામાં કોરોના કેસો સતત ઘટી રહ્યા છે અને આજે મોરબી શહેરમાં કોરોનાનો નવો ૦૧ કેસ નોંધાયો છે તો બે દર્દી સ્વસ્થ થયા છે
આજના નવા કેસોમાં મોરબી તાલુકાનો ૦૧ કેસ શહેરી વિસ્તારમાં નોંધાયો છે તો અન્ય ચાર તાલુકામાં રાહત જોવા મળે છે જયારે મોરબી અને વાંકાનેરમાં ૦૧-૦૧ મળી કુલ ૦૨ દર્દીઓ સ્વસ્થ થયા છે નવા કેસો સાથે કુલ કેસનો આંક ૩૩૪૦ થયો છે જેમાં ૩૫ એક્ટીવ કેસ છે અત્યાર સુધીમાં કુલ ૩૦૯૩ દર્દીઓ સ્વસ્થ થયા છે

Comments
Loading...
WhatsApp chat