


મોરબી : મૂળ પંચાસર હાલ મોરબી રહે. દેવુભા માધુભા ઝાલા ના પુત્ર હરપાલસિહ દેવુભા તા.૨૫-૧૦ ના રોજ અવસાન પામેલ છે.જેમનું બેસણું તા.૨૭ ને શુક્રવારે સાજે ૪ થી ૬ કલાકે , લોકીકવાર તા.૨૮ ને શનિવાર તથા ઉતરક્રિયા તા.૪ -૧૧ ને શનિવાર તેમના નિવાસ સ્થાને કાલિકા પ્લોટ, મોમાઈ દેરી પાછળ, વજેપર શેરી ન.૧૧,મોરબી રાખેલ છે.