મોરબીમાં બુધવારથી નિઃશુલ્ક યોગ શિબિરનો પ્રારંભ

પંડિત રામશર્મા આચાર્ય પ્રેરિત દેવસંસ્કૃતિ વિશ્વ વિદ્યાલય હરિદ્વાર અને ગાયત્રી પરિવાર મોરબી દ્વારા તા 18.04.18 થી 25.04.18 દરમિયાન આયોજિત નિઃશુલ્ક યોગ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે

જેમાં દરરોજ સવારે 5 થી 7 કલાકે પટેલ કન્યાછાત્રાલય કેમ્પસ, નવા બસ સ્ટેન્ડ પાછળ મોરબી ખાતે યોગ શિબિર યોજાશે. આ યોગ શિબિરમાં પ્રજ્ઞા યોગ-પ્રાણાયામ -ધ્યાન-મુદ્રા -સૂર્યનમસ્કાર -વિવિધ સંસ્કારો નું થિયરી અને પ્રેક્ટિકલ જ્ઞાન હરિદ્વારથી ખાસ પધારેલા યોગાચાર્ય  રામસિંહ યાદવ દ્વારા આપવામાં આવશે

Comments
Loading...
WhatsApp chat