આમરણ નિવાસી શાંતાબેન ભગવાનજીભાઈ અંબાણીનું અવસાન
મોરબી : નિવાસી શાંતાબેન ભગવાનજીભાઈ અંબાણી (ઉ.૯૫) તે વલમજીભાઈ, પ્રભુભાઈ, રમેશભાઈ, મગનભાઈ અને કાંતિભાઈના માતાનું તા.૧૬ ના રોજ અવસાન થયેલ છે.હાલની પરિસ્થિતિને લઈને લૌકિક પ્રથા બંધ રાખેલ છે.સગા સંબધીએ ટેલીફોનીક શોક વ્યકત કરવા વિનતી કરી છે.
વલમજીભાઇ – ૯૯૭૯૬૨૧૧૯૨
પ્રભુભાઈ – ૯૭૧૨૬૩૯૭૦૩
રમેશભાઈ – ૯૭૧૪૦૨૧૯૪૦
મગનભાઈ – ૯૭૨૩૬૯૦૨૩૧
કાંતિભાઈ – ૯૯૭૯૬૨૫૮૮૨