મોરબી નવજીવન વિધાલયના બાળકોએ ગરીબોને રમકડા, મીઠાઈ વિતરણ કરી

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        દેશભરમાં મહાત્મા ગાંધીની ૧૫૦ મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે બાપુની જન્મ જયંતીને કાર્યાંજ્લી થકી નવજીવન વિધાલયના વિદ્યાર્થીઓએ પોતાના રમવાના રમકડા, જુના કપડા જેવી વસ્તુઓ તેમજ પોકેટ મનીના પૈસામાંથી મીઠાઈના પેકેટ તૈયાર કરી ગરીબ પરિવારના ઝુપડે જઈને તેમના હાથે વિતરણ કરી ઉમદા કાર્યનો આનંદ અનુભવ્યો હતો આવી ઉદાર ભાવના સમાજમાં વ્યાપે તેવો સંદેશ આપ્યો હતો ત્યારે વિદ્યાર્થીઓની ઉમદા પ્રવૃતિથી શાળાના કેમ્પસ ડાયરેક્ટર પાડલીયા, આચાર્ય અતુલભાઈ અને નવજીવન પરિવારે હર્ષ સાથે આનંદની લાગણી અનુભવી છે

Comments
Loading...
WhatsApp chat