ગાંધીનગરના કલોલથી મામલતદારની મોરબી જીલ્લામાં બદલી

મોરબી જિલ્લાને એક નવા મામલતદાર મળ્યા

રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરના વિવિધ જીલ્લામાં ફરજ બજાવતા મામલતદારની બદલીઓ કરવામાં આવી છે મામલતદાર અને કૃષિ પંચની જગ્યાની કામગીરી જે તે વિસ્તારના તાલુકા મામલતદારને સોપવા તેમજ મામલતદાર (નાની બચત) ની જગ્યાઓ રદ કરી તેની સામે નવી સીટી મામલતદારની જગ્યાઓ ઉભી કરવાની હોય જેથી રાજ્યના ૨૧ મામલતદારની બદલી કરવામાં આવી છે જેમાં ગાંધીનગરનાં કલોલમાં ફરજ બજાવતા એન.બી. રાઠોડની બદલી મામલતદાર (ચુંટણી) કલેકટર કચેરી મોરબી ખાતે કરવામાં આવી છે

Comments
Loading...
WhatsApp chat