



મળતી વિગતો મુજબ હળવદના ચરાડવા ગામે રહેતી દલિત સગીરાને વાંકાનેરના સંખેરવા ગામે રહેતો પેથા દેવજી નામનો શખ્સ બદકામ કરવાના ઇરાદે લલચાવી ફોસલાવી ભગાડી જતા આ મામલે સગીરાના દાદીમાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઘટના અંગે હળવદ પોલીસે વધુ તપાસ ચલાવી છે.


મળતી વિગતો મુજબ હળવદના ચરાડવા ગામે રહેતી દલિત સગીરાને વાંકાનેરના સંખેરવા ગામે રહેતો પેથા દેવજી નામનો શખ્સ બદકામ કરવાના ઇરાદે લલચાવી ફોસલાવી ભગાડી જતા આ મામલે સગીરાના દાદીમાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઘટના અંગે હળવદ પોલીસે વધુ તપાસ ચલાવી છે.