લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા આગામી તા. ૧૭ ના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે
સ્વ. ધવલભાઈ ખીમજીભાઈ રાંકજાની પ્રથમ પુણ્યતિથી નિમિતે આગામી તા. ૧૭ ને ગુરુવારે સવારે ૮ થી ૧ કલાકે સંસ્કાર ઇમેજિંગ સેન્ટર, જીઆઈડીસી મેઈન રોડ મોરબી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના સૌજન્યથી રક્તદાન કેમ્પ યોજાશે