મોરબીના રામધન આશ્રમ ખાતે ધાબળા-માસ્ક વિતરણ કરવામાં આવ્યા

 

જય માતાજી ગુરુકૃપા સેવા સમિતિ મોરબી દ્વારા રામધન આશ્રમના શિષ્યા રતનબેનના સાનિધ્યમાં ધાબળા વિતરણ, માસ્ક વિતરણ અને દક્ષિણા આપીને સત્કાર્ય કરવામાં આવ્યા હતા તેમજ છોટુભાઈ પટેલ તરફથી આશ્રમમાં સંત ભોજનનું આયોજન કરાયું હતું તેમ રામધન આશ્રમના સેવક મુકેશ ભગતની યાદી જણાવે છે

Comments
Loading...
WhatsApp chat