વાંકાનેરમાં યુવાને ચાર શખ્સોએ જૂની અદાવતનો ખર રાખી માર માર્યો

વાંકાનેરમાં ચાર શખ્સોએ એક યુવાન ઉપર લોખંડના પાઈપથી હુમલો કરતા પોલીસે યુવાનની ફરિયાદના આધારે ચાર શખ્સો વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની મળતી વિગત મુજબ વાંકાનેર ગાયત્રી મંદિર પાસે રહેતા સાગરભાઈ લલીતભાઈ…

મોરબીના રામકૃષ્ણનગરમાં રહેણાંક મકાનમાંથી જુગાર રમતા સાત મહિલા ઝડપાઈ

મોરબીના રામકૃષ્ણનગરમાં રહેણાંક મકાનમાં જુગાર જુગાર રમતી સાત મહિલાઓને મોરબી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી સહિતના ૧૮ શહેરોમાં વેપારીઓ અને નોકરિયાતોને ફરજિયાત વેક્સિન લેવાની સમય મર્યાદા ૧૦ જુલાઈ સુધી…

રાજ્ય સરકાર દ્વારા અનલોકની જાહેરાત સાથે કોરોના ગાઈડલાઈન અનુસાર વેપારીઓને ૩૦ જૂન સુધીમાં ફરજિયાત વેક્સિન લેવાનો આદેશ આપ્યો હતો. પરંતુ હાલ રાજ્યમાં રસીની અછતના કારણે લોકો પરેશાન છે. સરકારના આદેશ બાદ વેપારીઓ વેક્સિન લેવા માટે દોડાદોડી કરી…

માળિયાના સરવડ-બરાર વચ્ચે બે ટ્રક સામસામા અથડાતા બંને ચાલકોના મોત

માળીયા તાલુકાના સરવડ અને બરાર ગામ પાસે સવારે બે ટ્રક સામસામા અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે બન્ને ટ્રકના ચાલકોના મોત નિપજ્યા હતા. જ્યારે એક ટ્રકના ક્લીનરને ઇજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.…

મોરબી : જ્ઞાનપથ વિધાલયના ટ્રસ્ટી અરવિંદભાઈ સદાતીયાનો આજે જન્મદિવસ

મોરબીના ન્યુ હાઉસિંગ બોર્ડમાં આવેલ જ્ઞાનપથ વિધાલયના મેનેજીંગ ટ્રસ્ટી અરવિંદભાઈ સદાતિયાનો આજે જન્મદિવસ છે. આજે અરવિંદભાઈના જન્મદિવસ પ્રસંગે શાળા પરિવાર, તેમનો પરિવાર, સ્ટાફમિત્રો, સ્નેહીઓ અને મોરબીન્યુઝ ટીમ જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે

આરોગ્ય વિભાગના આઉટસોર્સ કર્મચારીઓએ પગાર વધારા માટે આવેદન આપ્યું

મોરબી જિલ્લાના આરોગ્ય વિભાગના આઉટસોર્સ કર્મચારીઓ તરીકે કામ કરતા આરોગ્યકર્મીઓએ પગાર વધારા માટે આવેદન આપ્યું હતું અને ઓછા પગારને લઈને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે કાર્યરત આઉટસોર્સ કર્મચારીઓએ નિયમ મુજબ પગાર…

રઘુવંશી યુવક મંડળ મોરબી દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો

રઘુવંશી યુવક મંડળ મોરબી તરફથી ગત રવિવારે લોહાણા જ્ઞાતિના વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરવા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધો.9થી લઈને કોલેજ સુધીના 123 વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા. એમને શિલ્ડ અને ઇનામ આપવામાં આવ્યા…

મોરબીમાં ગુરુકુળ દ્વારા જરૂરિયાતમદ ને ધાબળાનું વિતરણ કરવમાં આવ્યું

મોરબીના શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા અસામાજિક સેવાના કાર્યો થતા રહે છે. શિયાળાની કડકડતી ઠંડીમાં ઠુંઠવાતા જરૂરીયાતમંદ લોકોની વ્હારે ફરી પાછું ગુરુકુલ આવ્યું અને યજમાન વિનુભાઈ ભોરણીયાણાના સહયોગથી 500 થી વધુ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું…

મોરબીમાં ઇન્ડીયન મેડીકલ એશોશીએસન દ્વારા વર્લ્ડ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી

દર વર્ષે સમગ્ર વિશ્વમાં ૧ ડિસેમ્બરના દિવસે ‘વર્લ્ડ એઈડ્સ ડે’ તરીકે મનાવવામાં આવે છે. જેમ્સ ડબ્લ્યું. બન અને થોમસ નેટરને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)માં ગ્લોબલ પ્રોગ્રામ ઓન એઈડ્સના એક્ઝિક્યુટિવ્સ તરીકે સ્વિટ્ઝરલેન્ડના જિનીવા ખાતે નિમણુંક…

હળવદના પ્રોહીબીશનના ગુન્હ્માં દોઢ વર્ષથી નાસ્તો ફરતો આરોપી ઝડપાયો

હળવદ પોલીસ મથકના પ્રોહીબીશનના અલગ અલગ બે ગુન્હામાં છેલ્લા દોઢ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્કોવડે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓદેદારના માર્ગદર્શન હેઠળ એલસીબી…
WhatsApp chat