અમદાવાદ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં મોરબીના સિરામિક એશો.ના હોદેદારોની હાજરી

સિરામિક એશો.ના પ્રમુખોની ખાસ ઉપસ્થિતિ

આજે કર્ણાવતી ક્લબ અમદાવાદ ખાતે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજીત રાઉન્ડ ટેબલ કોનફરન્સ મા કેન્દ્રીય નાણામંત્રી શ્રી અરૂણ જેટલીજી અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી , નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઇ પટેલ ને રાજ્ય ના આશરે ૫૦૦ લોકો સાથે ઇન્ટરેકટ મીટીગ ઇકોનોમી ગ્રોથ માટે રાખવામા આવેલ અને તેમાં મોરબી સિરામીક એશોસીયેસન ના હોદ્દેદારો એ હાજરી આપી અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને એશોસીયેસન દ્વારા સિરામક પ્રોડકટ ઉપર જીએસટી ટેકસ મા ૨૮ % ના સ્લેબ ના બદલે ૧૮% સ્લેબ મા લેવા માટે ની રજુઆત કરેલ . આ કોનફરન્સ મા મોરબી સિરામિક એસો.નાં પ્રમુખ કે.જી. કુંડારિયા, નિલેશભાઈ જેતપરિયા અને કિરીટ પટેલ તેમજ વરમોરા ગ્રુપ ના પ્રકાશ વરમોરા સહિતના હોદેદારોએ હાજરી આપી હતી

 

 

Comments
Loading...
WhatsApp chat