સરપદડ ખાતે કારિયા પરિવારનો ધાર્મિક કાર્યક્રમ યોજાશે

રાજકોટના સરપદડ ગામે રવિવારે કારિયા પરિવારના સુરપુરા દાદાનો હોમાંત્ક હવન યોજવામાં આવશે

કારિયા પરિવારના સુરપુરા દાદા ઓધવજી બાપને સહીદ થયાને ૨૦૧ વર્ષ પુરા થયા જેના માટે હોમાંત્ક હવન સતત આઠમાં વર્ષમાં તારીખ ૧૫ ને રવિવાર ના સવારે ૮ કલાકે હવન શરુ થશે બપોરે ૧ વાગે બીડું હોમવામાં આવશે તેમજ બપોરે મહાપ્રસાદ યોજાશે આ સાતકના યજમાનપદે ચેતન દિલીપકુમાર,ચન્દ્રકાન્ત નારણદાસ ,સૂરને રમેશચન્દ્ર સભાળશે તો કારિયા પરિવારના લોકો આ હવનમાં ઉપસ્થિત રહે તેવું એક અખબારી યાદીમાં જણવામાં આવ્યું છે

Comments
Loading...
WhatsApp chat