મોરબીના વીરપરડા ગામે ૪૦ વર્ષના આધેડનું મોત નીપજ્યું

 

મોરબી તાલુકાના વીરપરડા ગામે રહેતા ૪૦ વર્ષના આધેડનું મોત થયું હોય જેથી પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે

વીરપરડા ગામના રહેવાસી વિપુલભાઈ ચકુભાઈ સાદરીયા (ઉ.વ.૪૦) નામના આધેડનું મોત થતા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી બનાવની વધુ તપાસ ચલાવી હતી જેમાં મૃતક વિપુલભાઈ સાદરીયાને લીવર બીમારી હોય જે સબબ મોત થયાનું જાણવા મળ્યું છે મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat